
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનું સોશિયલ મીડિયા DP કેમ થયું બ્લેક?
Published on: 12th June, 2025
ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના AI-171 વિમાનનો ક્રેશ ઉડાન ભર્યાના થોડા મિનીટમાં જ થયો હતો. આ વિમાન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું, જેમાં 242 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે લંડન જવા માટે ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું. DGCA મુજબ પાયલોટ સુમિત સભરવાલ અને સહ પાયલોટને દાયકાઓનો અનુભવ છે. રાહત માટે NDRF સહિત છ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. PM મોદી અને અમિત શાહ ઘટના વિશે તપાસ કરી રહ્યા છે.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનું સોશિયલ મીડિયા DP કેમ થયું બ્લેક?

ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના AI-171 વિમાનનો ક્રેશ ઉડાન ભર્યાના થોડા મિનીટમાં જ થયો હતો. આ વિમાન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું, જેમાં 242 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે લંડન જવા માટે ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું. DGCA મુજબ પાયલોટ સુમિત સભરવાલ અને સહ પાયલોટને દાયકાઓનો અનુભવ છે. રાહત માટે NDRF સહિત છ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. PM મોદી અને અમિત શાહ ઘટના વિશે તપાસ કરી રહ્યા છે.
Published at: June 12, 2025
Read More at સંદેશ