ગેનીબેનનો ભાજપ પર પ્રહાર, "કામ કર્યું હોત તો કોંગ્રેસના લોકોને શોધવા ના પડત".
ગેનીબેનનો ભાજપ પર પ્રહાર, "કામ કર્યું હોત તો કોંગ્રેસના લોકોને શોધવા ના પડત".
Published on: 05th April, 2026

વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપને ચૂંટણી સમયે જ વાયદા યાદ આવે છે અને 30 વર્ષથી સરકાર હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે. Geniben Thakor એ ચૂંટણી પંચ અને પોલીસને નિષ્પક્ષ રહેવા અપીલ કરી, અને Congress ના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.