લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી, ઉના નગરપાલિકામાં BJP ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.
લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી, ઉના નગરપાલિકામાં BJP ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.
Published on: 11th April, 2026

ગીર સોમનાથમાં લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી થઈ. BJPએ તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નં 7માંથી ટિકિટ આપી. રાજલ બારોટ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ ઉનાના બાંભણીયા પરિવારની પુત્રવધૂ હોવાથી સ્થાનિક સમર્થન મળવાની શક્યતા છે. રાજલ બારોટની એન્ટ્રીથી ચૂંટણી રસપ્રદ બની છે, હવે જોવાનું એ છે કે રાજનીતિમાં મતદારોનો કેટલો વિશ્વાસ જીતે છે.