
Sashidhar Jagdishan: શશિધર જગદીશન કોણ છે અને તેઓ પર લાગાયેલા નાણાકીય છેતરપિંડીના આરોપો
Published on: 09th June, 2025
HDFC bank ના MD અને CEO, શશિધર જગદીશન, લીલીવતી ટ્રસ્ટ સંબંધિત આરોપો બાદ મહેતા પરિવારે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. નાણાકીય છેતરપિંડીના ગંભીર આરોપો વચ્ચે આ ટોચના બેંકિંગ એક્ઝિક્યુટિવ કોણ છે અને તેમની પાછળની કહાની શું છે તે વિષયમાં વિગતમાં જાણો.
Sashidhar Jagdishan: શશિધર જગદીશન કોણ છે અને તેઓ પર લાગાયેલા નાણાકીય છેતરપિંડીના આરોપો

HDFC bank ના MD અને CEO, શશિધર જગદીશન, લીલીવતી ટ્રસ્ટ સંબંધિત આરોપો બાદ મહેતા પરિવારે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. નાણાકીય છેતરપિંડીના ગંભીર આરોપો વચ્ચે આ ટોચના બેંકિંગ એક્ઝિક્યુટિવ કોણ છે અને તેમની પાછળની કહાની શું છે તે વિષયમાં વિગતમાં જાણો.
Published at: June 09, 2025
Read More at Indian Express ગુજરાતી