Menu
Sashidhar Jagdishan: શશિધર જગદીશન કોણ છે અને તેઓ પર લાગાયેલા નાણાકીય છેતરપિંડીના આરોપો
Sashidhar Jagdishan: શશિધર જગદીશન કોણ છે અને તેઓ પર લાગાયેલા નાણાકીય છેતરપિંડીના આરોપો
Published on: 09th June, 2025

HDFC bank ના MD અને CEO, શશિધર જગદીશન, લીલીવતી ટ્રસ્ટ સંબંધિત આરોપો બાદ મહેતા પરિવારે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. નાણાકીય છેતરપિંડીના ગંભીર આરોપો વચ્ચે આ ટોચના બેંકિંગ એક્ઝિક્યુટિવ કોણ છે અને તેમની પાછળની કહાની શું છે તે વિષયમાં વિગતમાં જાણો.