Menu
અમદાવાદથી લંડન જતાં વિમાનમાં 200+ લોકો હતા સવાર
અમદાવાદથી લંડન જતાં વિમાનમાં 200+ લોકો હતા સવાર
Published on: 12th June, 2025

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતી સમયે ક્રેશ થવાની ઘટના બની છે, જેને કારણે મોટી જાનહાનિ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના પેસેન્જનું લિસ્ટ પણ સામે આવ્યુ છે, જેના દ્વારા જાણવામાં આવ્યું કે કોણ કોણ સવાર હતા. આ ઘટના એર ઇન્ડિયાના યાત્રીઓ અને તેમના પરિવારજનો માટે ચિંતાજનક બની ગઈ છે. અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે અને બચાવ કાર્ય ચાલુ છે.