
અમદાવાદથી લંડન જતાં વિમાનમાં 200+ લોકો હતા સવાર
Published on: 12th June, 2025
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતી સમયે ક્રેશ થવાની ઘટના બની છે, જેને કારણે મોટી જાનહાનિ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના પેસેન્જનું લિસ્ટ પણ સામે આવ્યુ છે, જેના દ્વારા જાણવામાં આવ્યું કે કોણ કોણ સવાર હતા. આ ઘટના એર ઇન્ડિયાના યાત્રીઓ અને તેમના પરિવારજનો માટે ચિંતાજનક બની ગઈ છે. અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે અને બચાવ કાર્ય ચાલુ છે.
અમદાવાદથી લંડન જતાં વિમાનમાં 200+ લોકો હતા સવાર

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતી સમયે ક્રેશ થવાની ઘટના બની છે, જેને કારણે મોટી જાનહાનિ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના પેસેન્જનું લિસ્ટ પણ સામે આવ્યુ છે, જેના દ્વારા જાણવામાં આવ્યું કે કોણ કોણ સવાર હતા. આ ઘટના એર ઇન્ડિયાના યાત્રીઓ અને તેમના પરિવારજનો માટે ચિંતાજનક બની ગઈ છે. અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે અને બચાવ કાર્ય ચાલુ છે.
Published at: June 12, 2025
Read More at News18 ગુજરાતી