Menu
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયાનું પ્લેન કેમ થયુ ક્રેશ, સામે આવ્યું કારણ
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયાનું પ્લેન કેમ થયુ ક્રેશ, સામે આવ્યું કારણ
Published on: 12th June, 2025

અમદાવાદ એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એર ઇન્ડિયાનુ પ્લેન ક્રેશ થયુ છે. વિમાનના એન્જીનમાં અચાનક ખરાબી આવી હોવાને કારણે વિમાનનો પાછળનોભાગ (ટેલ) અથડાઈ ગયો હતો. લંડન જનાર વિમાનમાં મોટી સંખ્યામાં મુસાફરો હતા અને દુર્ઘટનામાં ધુમાડા દેખાયા. દુર્ઘટનાની જાણ થતાં કેન્દ્રીય અને રાજ્યોના મંત્રીઓએ સ્થિતિ પર ટૂંક સમયમાં જ ધ્યાન આપ્યું છે. આશંકા છે કે વિશાળ નુકસાન થયું હોય. ઈમરજન્સી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડી બચાવ કામગીરી શરૂ કરી છે.