
અમદાવાદ વિમાન દુર્ઘટના: સિવિલ હોસ્પિટલે હજુ પણ એમ્બ્યુલન્સના થપ્પે થપ્પા.
Published on: 14th June, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના માં અત્યાર સુધીમાં 270 થી વધુ લોકોના મોતની પૃષ્ટિ થઈ ચુકી છે. જેમ જેમ મૃતદેહોની ઓળખ થતી જઈ રહી છે, તેટલુ મૃતકોના પરિવારજનોને તેમના મૃતદેહો આપવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી રહી છે જેથી પરિવારોને ન્યાય મળતો રહે.
અમદાવાદ વિમાન દુર્ઘટના: સિવિલ હોસ્પિટલે હજુ પણ એમ્બ્યુલન્સના થપ્પે થપ્પા.

અમદાવાદ વિમાન દુર્ઘટના માં અત્યાર સુધીમાં 270 થી વધુ લોકોના મોતની પૃષ્ટિ થઈ ચુકી છે. જેમ જેમ મૃતદેહોની ઓળખ થતી જઈ રહી છે, તેટલુ મૃતકોના પરિવારજનોને તેમના મૃતદેહો આપવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી રહી છે જેથી પરિવારોને ન્યાય મળતો રહે.
Published at: June 14, 2025
Read More at News18 ગુજરાતી