Menu
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ, કોણ આપશે વળતર કંપની કે સરકાર?
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ, કોણ આપશે વળતર કંપની કે સરકાર?
Published on: 12th June, 2025

ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું જેમાં 242 લોકો સવાર હતા. પરિણામે વિમાનમાં આગ લાગી અને ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોએ ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાને કારણે પીડિત પરિવારને 1,13,100 SDR અથવા લગભગ 1.5 કરોડ રૂપિયા સુધીનું વળતર મળવાના નિયમો છે, જે વિમાનની વીમા કંપની દ્વારા આપવામાં આવે છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે વધુમાં વધુ 20 લાખ રૂપિયા વળતર છે. સરકાર સામાન્ય રીતે વળતર આપતી નથી પણ કેટલીક પરિસ્થિતિઓમાં રાહત પેકેજ આપી શકે છે.