શાહિદ કપૂર: દરેક કલાકારે નવા અખતરા કરવા જ જોઈએ, પોતાની કળાને વિકસાવવા માટે જરૂરી છે.
શાહિદ કપૂર: દરેક કલાકારે નવા અખતરા કરવા જ જોઈએ, પોતાની કળાને વિકસાવવા માટે જરૂરી છે.
Published on: 20th February, 2026

શાહિદ કપૂર કહે છે કે દરેક કલાકારે અખતરા કરવા જરૂરી છે. તેણે 'હૈદર' ફિલ્મ માટે વિશાલ ભારદ્વાજ પાસેથી ફી નહોતી લીધી, કારણ કે તે એક પ્રયોગશીલ ફિલ્મ હતી. જો ફી લીધી હોત તો 'હૈદર' બની જ ન શકી હોત. આ ફિલ્મ તેના માટે એક NEW EXPERIMENT હતો.