રામાયણ ફિલ્મમાં માતા કૌશલ્યાનો રોલ કરનાર ઈન્દિરા કૃષ્ણન અને તેમનો પરિવાર
રામાયણ ફિલ્મમાં માતા કૌશલ્યાનો રોલ કરનાર ઈન્દિરા કૃષ્ણન અને તેમનો પરિવાર
Published on: 03rd August, 2026

જાણીતી અભિનેત્રી ઈન્દિરા કૃષ્ણન, જે આગામી "રામાયણ" ફિલ્મમાં રણબીર કપૂરની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવશે, તેમના પરિવાર વિશે જાણો. મુંબઈમાં જન્મેલા ઈન્દિરા, જેઓ "ક્રિષ્નાબેન ખાખરાવાલા" શો માટે પણ જાણીતા છે, તેમણે અનેક સફળ ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. તેમણે દિગ્દર્શક રાજેશ રણશીનાગે સાથે લગ્ન કર્યા છે. "એનિમલ" માં રણબીર કપૂરની સાસુ તરીકે પણ જોવા મળ્યા હતા.