પાલનપુરના ગઠમણ ગામે જોગણી માતાના મંદિરમાં ચોરી, 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી.
પાલનપુરના ગઠમણ ગામે જોગણી માતાના મંદિરમાં ચોરી, 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી.
Published on: 03rd February, 2026

બનાસકાંઠાના પાલનપુરના ગઠમણ ગામે મંદિરમાં તસ્કરોએ આસ્થાના કેન્દ્રને નિશાન બનાવ્યું. રાત્રે જોગણી માતાના મંદિરમાંથી 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી કરી CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ ચાલુ છે. ત્રણ અજાણ્યા શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી. Palanpur તાલુકા પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને તપાસ હાથ ધરી છે.