અજમેરમાં ઇસ્ત્રી કરનારને ITની રૂ.598 કરોડની નોટિસ!
અજમેરમાં ઇસ્ત્રી કરનારને ITની રૂ.598 કરોડની નોટિસ!
Published on: 10th April, 2026

અજમેરના રામનગરમાં પાંચ રૂપિયામાં ઇસ્ત્રી કરતા જિતેન્દ્ર બાડોલિયાના PAN cardનો દૂરુપયોગ કરીને 598 કરોડની લેવડદેવડ થઈ. આવકવેરા વિભાગે તેને નોટિસ ફટકારી, જેનાથી તે ચોંકી ગયો. શંકા ડાયમંડના વેપારી પર છે, જેણે તેનું ખાતું ખોલાવ્યું હતું. IT નોટિસથી જિતેન્દ્રની તબિયત બગડી.