કતલખાને જતા 38 પાડા ભરેલા આઈશરનો 60 km પીછો કરી રેસ્ક્યુ કરાયો.
કતલખાને જતા 38 પાડા ભરેલા આઈશરનો 60 km પીછો કરી રેસ્ક્યુ કરાયો.
Published on: 15th April, 2026

ધ્રાંગધ્રા નજીક 38 પાડા ભરેલી આઇશરને જીવદયા પ્રેમીઓએ 60 km પીછો કરી ઝડપી. રસ્તા પર ખિલ્લા નાખતા આઈસરના ટાયર ફાટ્યા અને અકસ્માત થયો. ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 38 પાડાને બચાવીને પાંજરાપોળ મોકલાયા, અને ઈજાગ્રસ્ત આઈશર ચાલક જાવિદખાનની ધરપકડ થઈ.