
ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક સર્વે બે દિવસમાં મળશે
Published on: 13th May, 2025
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કરા સાથે ભારે પવન અને વરસાદ થયો છે. જેના કારણે ખેતરમાં તળાયેલ પાક અને બાગાયતી પાક જેવા કે કેરી, ચીકુ, તલ, મગ, બાજરી, એરંડા પાત્ર નષ્ટ થયાં છે. સરકારી તંત્રએ ખેડૂતોની ફરિયાદો દ્વારા પ્રાથમિક નુકસાનીનો સર્વે કરાવ્યો હતો. હવે આ સર્વેના પરિણામો આગામી બે દિવસમાં કૃષિ વિભાગને સોંપાશે, અને આ સપ્તાહના અંતે સરકાર વધુ પગલાં લેશે. વરસાદે પશુપાલકોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે અને કેટલાક પશુઓનાં મોત નીપજ્યા છે.
ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક સર્વે બે દિવસમાં મળશે

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કરા સાથે ભારે પવન અને વરસાદ થયો છે. જેના કારણે ખેતરમાં તળાયેલ પાક અને બાગાયતી પાક જેવા કે કેરી, ચીકુ, તલ, મગ, બાજરી, એરંડા પાત્ર નષ્ટ થયાં છે. સરકારી તંત્રએ ખેડૂતોની ફરિયાદો દ્વારા પ્રાથમિક નુકસાનીનો સર્વે કરાવ્યો હતો. હવે આ સર્વેના પરિણામો આગામી બે દિવસમાં કૃષિ વિભાગને સોંપાશે, અને આ સપ્તાહના અંતે સરકાર વધુ પગલાં લેશે. વરસાદે પશુપાલકોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે અને કેટલાક પશુઓનાં મોત નીપજ્યા છે.
Published at: May 13, 2025
Read More at સંદેશ