Menu
‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ સેનાને બદનામ કરવો નથી’, અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી
‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ સેનાને બદનામ કરવો નથી’, અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી
Published on: 04th June, 2025

અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય સેના વિરુદ્ધ થયેલી કથિત અપમાનજનક ટિપ્પણી પર વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય હોય છે, પરંતુ તેનો અર્થ સેના અથવા સંસ્થાને બેઈઝત કરવા નો નથી. આ નિર્ણયમાં કોર્ટે સંવેદનશીલ બાબતો પર ચર્ચા કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે.