અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ ખોરવાયું, 25 ફ્લાઇટ લેટ થતા પેસેન્જરોને હાલાકી થઈ.
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ ખોરવાયું, 25 ફ્લાઇટ લેટ થતા પેસેન્જરોને હાલાકી થઈ.
Published on: 04th February, 2026

અમદાવાદ એરપોર્ટ પર વાદળછાયા વાતાવરણના કારણે ફ્લાઇટ શિડ્યુલ ખોરવાયું, 25 જેટલી ફ્લાઇટ લેટ થતા હજારો મુસાફરોને હાલાકી થઈ. આગ્રા, દિલ્હી અને મુંબઈ સહિત શહેરોની ફ્લાઇટ મોડી ઉપડી. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર થઈ. એરપોર્ટ ઓથોરિટી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને ફ્લાઇટ સેવાઓ સામાન્ય થવાની આશા છે.