Menu
PM મોદીના ભાષણનાં 10 મહત્વપૂર્ણ મુદ્દા, પાકિસ્તાન માટે સ્પષ્ટ ચેતવણી
PM મોદીના ભાષણનાં 10 મહત્વપૂર્ણ મુદ્દા, પાકિસ્તાન માટે સ્પષ્ટ ચેતવણી
Published on: 12th May, 2025

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું કે જ્યારે અમે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી, ત્યારે પાકિસ્તાને આપણા પર હુમલો કર્યો. આ ભૂલ પછી પણ પાંકીિસ્તાન સુધર્યો નથી. તેમણે દેશવાસીઓ તથા સેના માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો અને દેશમાં એકતા તેમજ વિકાસ પર ભાર મૂક્યો. ગુજરાત, જમ્મુ-કાશ્મીર સહિત અન્ય વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ સુધારવાની જવાબદારી વિશેની વાત કરી. PM ના આ સંબોધન વડે દેશભરમાં સ્ફુર્તિ પ્રસરી હતી.