Menu
અંબાણી-અદાણી થયા લાખો કરોડના માલામાલ, યુદ્ધવિરામ પછી એક દિવસમાં 1000 કરોડનું વધારો!
અંબાણી-અદાણી થયા લાખો કરોડના માલામાલ, યુદ્ધવિરામ પછી એક દિવસમાં 1000 કરોડનું વધારો!
Published on: 13th May, 2025

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ શેરબજારમાં સોમવારે ભારે ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 3.74% વધીને 82429.90 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ 3.82% વધીને 24924.70 પર પહોંચ્યો. આ વધારો કારણે અંબાણી અને અદાણીની નેટવર્થમાં અબજો ડોલરનો ઉછાળો આવ્યો છે. મુકેશ અંબાણીએ $4.42 બિલિયન અને ગૌતમ અદાણીએ $5.31 બિલિયનનો લાભ કર્યો છે. આ ઉપરાંત, અમેરિકન અને યૂરોપિયન બજારોમાં પણ તેજી જોવા મળીને એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ અને જેફ બેઝોસ સહિતના ઉદ્યોગપતિઓની સંપત્તિમાં મોટો વધારો થયો છે.