બોલીવૂડ કલાકાર સરકાર વિરુદ્ધ કેમ બોલતા નથી? જાવેદ અખ્તરે આપ્યો આ જવાબ.
Published on: 12th May, 2025
જાવેદ અખ્તરને તાજેતરમાં પૂછાયું કે બોલીવૂડના કલાકારો સરકાર વિરુદ્ધ કેમ ખુલ્લું બોલતા નથી. તેમણે પોતાના વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ મેસેજ આપવા માટે સમય અને સંજોગો મહત્વપૂર્ણ છે. માત્ર વિમર્શ કરીને કોઈ વાત આગળ નહિં વધે, અને આવા મુદ્દાઓ ખુલ્લા સંવાદથી જ સોલ્વ થઇ શકે છે.