પેરિસમાં PM મોદી: 'લોકતંત્રએ 'ચા' વાળાને PM બનાવ્યો', વિકાસયાત્રા અને ઉજ્જવળ ભવિષ્ય પર ભાર.
પેરિસમાં PM મોદી: 'લોકતંત્રએ 'ચા' વાળાને PM બનાવ્યો', વિકાસયાત્રા અને ઉજ્જવળ ભવિષ્ય પર ભાર.
Published on: 18th June, 2026

પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની લોકશાહીની તાકાત પર ભાર મૂક્યો, જણાવ્યું કે સામાન્ય 'ચા વાળા'ને વડાપ્રધાન બનાવ્યા. છેલ્લા 12 વર્ષમાં GDP બમણી થઈ, 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને એરપોર્ટની સંખ્યા પણ લગભગ બમણી થઈ. તેમણે મહિલા સશક્તિકરણ અને મોબાઈલ ઉત્પાદનમાં બીજા ક્રમે પહોંચવા જેવી સિદ્ધિઓ ગણાવી. ભારત-ફ્રાન્સ મળીને તૃષ્ણા સેટેલાઈટ લોન્ચ કરશે અને ફૂટબોલ સંબંધોને મજબૂત કરશે.