દિલ્હીમાં INDIA એલાયન્સની મહત્ત્વની બેઠક: 23 પક્ષો મોદી સરકાર સામે રણનીતિ ઘડશે
દિલ્હીમાં INDIA એલાયન્સની મહત્ત્વની બેઠક: 23 પક્ષો મોદી સરકાર સામે રણનીતિ ઘડશે
Published on: 07th June, 2026

નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આવતીકાલે, 8 જૂન 2026ના રોજ, INDIA એલાયન્સની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા અને 2029ની લોકસભા ચૂંટણી માટે કેન્દ્રની મોદી સરકારને ઘેરવા રણનીતિ ઘડવામાં આવશે. Congress, સમાજવાદી પાર્ટી, RJD, શિવસેના (ઉદ્ધવ), NCP (શરદ પવાર જૂથ) સહિત 23 રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. જોકે, DMK આ બેઠકથી દૂર રહેશે. જયરામ રમેશે સરકારની નીતિઓ, બંધારણીય હુમલાઓ, અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે આકરા પ્રહારો કર્યા.