
અયોધ્યામાં આજે અભિજીત મૂહુર્તમાં રામદરબારની પ્રતિષ્ઠા, CM યોગી બનશે મુખ્ય અતિથિ
Published on: 05th June, 2025
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામદરબારની પ્રાણપ્રતિષ્ઠા આજે અભિજીત મૂહુર્તમાં યોજાશે. આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી રામ લલ્લાના દર્શન કરશે. આ પ્રસંગ રામમંદિર નિર્માણ પૂર્ણ થવાનો પણ પ્રતીક છે. કાર્યક્રમમાં 101 વૈદિક આચાર્યો દ્વારા વિદિક મંત્રોચ્ચાર કરાશે અને સાત ઉપમંદિરોની મૂર્તિઓનું અભિષેક થશે. ગંગા દશેરાના શુભ અવસરે યોજાતા આ ઉત્સવથી અયોધ્યા પુન: આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રીય બનશે.
અયોધ્યામાં આજે અભિજીત મૂહુર્તમાં રામદરબારની પ્રતિષ્ઠા, CM યોગી બનશે મુખ્ય અતિથિ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામદરબારની પ્રાણપ્રતિષ્ઠા આજે અભિજીત મૂહુર્તમાં યોજાશે. આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી રામ લલ્લાના દર્શન કરશે. આ પ્રસંગ રામમંદિર નિર્માણ પૂર્ણ થવાનો પણ પ્રતીક છે. કાર્યક્રમમાં 101 વૈદિક આચાર્યો દ્વારા વિદિક મંત્રોચ્ચાર કરાશે અને સાત ઉપમંદિરોની મૂર્તિઓનું અભિષેક થશે. ગંગા દશેરાના શુભ અવસરે યોજાતા આ ઉત્સવથી અયોધ્યા પુન: આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રીય બનશે.
Published at: June 05, 2025
Read More at સંદેશ