Menu
અમદાવાદમાં AMC દ્વારા જગતપુર ખાતે ખાસ "Sindoor Van" બનાવવાનું આયોજન
અમદાવાદમાં AMC દ્વારા જગતપુર ખાતે ખાસ "Sindoor Van" બનાવવાનું આયોજન
Published on: 05th June, 2025

AMC દ્વારા અમદાવાદનાં જગતપુર વિસ્તારમાં 5000 ચોરસ મીટર પ્લોટમાં "સિંદૂર વન" બનાવવામાં આવી રહ્યો છે, જેથી Operation Sindoor ને પ્રોત્સાહન મળે. આ વનનું ઉદઘાટન World Environment Day (5 જૂન) ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું. સિંદૂર વનમાં 551 સિંદૂર ના વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે સિંદૂરના ફળમાંથી પાકવામાં આવે છે અને હિંદુ સંસ્કૃતિમાં સુહાગની નિશાની માનવામાં આવે છે. આ વૃક્ષો આસપાસના ખેડૂત માટે વધારાની આવક તેમજ પર્યાવરણ માટે ફાયદાકારક સાબિત થશે. દેશના જવાનોને સન્માન રૂપે અન્ય વિસ્તારોમાં પણ આવા વનો બનાવાશે.