ગુજરાત ATS દ્વારા પકડાયેલ આતંકવાદીઓનો ખુલાસો: મંદિરોમાં પ્રસાદ દ્વારા ભક્તોને મારવાનું કાવતરું, પ્રસાદમાં "રિકિન" ભેળવવાનું આયોજન.
ગુજરાત ATS દ્વારા પકડાયેલ આતંકવાદીઓનો ખુલાસો: મંદિરોમાં પ્રસાદ દ્વારા ભક્તોને મારવાનું કાવતરું, પ્રસાદમાં "રિકિન" ભેળવવાનું આયોજન.
Published on: 13th November, 2025

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકવાદીઓએ દિલ્હી, લખનૌ અને અમદાવાદના મંદિરોમાં ભક્તોને પ્રસાદમાં ઘાતક રસાયણ "રિકિન" ભેળવી મારવાનું કાવતરું કબૂલ્યું. ખોરાસન મોડ્યુલ સાથે જોડાયેલા ડોક્ટર મોહીઉદ્દીન, સોહેલ અને આઝાદ સૈફીએ આ યોજના બનાવી હતી, તેઓ મોટા પાયે નુકસાન કરવા માંગતા હતા.